સુવિચારો……દાન !
ફેબ્રુવારી 19, 2015 at 1:43 પી એમ(pm) 8 comments
સુવિચારો……દાન !
(૧) દાન એટલે હ્રદયભાવભર્યું, નિસ્વાર્થ, અન્યને ભલા માટે થતું કાર્ય.
(૨)તરસ્યાને પાણી, ભુખ્યાને અન્ન, ગરીબ,દુઃખી કે દર્દીને હ્રદયભાવ સાથે સેવા કરવી એ મહાદાન છે !
(૩) જુગારી કે કુટેવોભર્યા માનવી બચાવી લેવાનો પગલા દાનરૂપે કહેવાય પણ એને નાણાકીય મદદ કરી, અને એની ટેવને વધારવી એ દાન નહી પણ ગુના બરાબર કહેવાય.
(૪) દાન સાથે માનની અપેક્ષા કે નામના મેળવવાની આશાઓ એટલે દાન મહિમાનું મુલ્ય ઓછુ કરવાની વાત થઈ.
(૫) “દાન કરવું છે” એ વિચાર એ ઉત્તમ વિચાર, અને એવા વિચારને નિસ્વાર્થે યોગ્ય રીતે “અમલમાં મુકવું” એ જ એક સતકર્મ.
(૬) કોઈ ચીજ આપી સહકાર કરવો એ જ દાન એ ખોટું છે..હું કહું હ્રદયભાવભારી “સેવા” એ જ ખરેખર અતી મુલ્યવાન દાન કહી શકાય !
……ચંદ્રવદન
આ રહ્યા “સુવિચારો”ભર્યા ચંદ્રવિચારો !
FEW WORDS…
SUVICHAR = WORDS of WISDOM.
The TOPIC is DAN= DONATION.
A TRUE Donation must be from the HEART without the SELFISHNESS/EGO with the INTENT to be be GOOD to the OTHER BEING.
SEVA = SERVICE. A Service to the Mankind can be viewed as a type of DONATION of the TIME to better the LIVES of OTHERS in NEED.
Hope you can read my THOUGHTS in GUJARATI.
Dr. Chandravadan Mistry.
Entry filed under: સુવિચારો.
8 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. vimala | ફેબ્રુવારી 20, 2015 પર 12:39 એ એમ (am)
દાન એટલે હ્રદયભાવભર્યું, નિસ્વાર્થ, અન્યને ભલા માટે થતું કાર્ય. “સુવિચારો”ભર્યા ચંદ્રવિચારો !
2. દાદીમા ની પોટલી | ફેબ્રુવારી 20, 2015 પર 2:49 પી એમ(pm)
હકિકતમાં દાન એ ઈશ્વ્રર નું જ એક પરોક્ષ રીતે સોંપેલું કાર્ય છે, એક જીવ દ્વારા બીજા જીવની કાળજી રાખવી જરૂરી …
3. chandravadan | ફેબ્રુવારી 20, 2015 પર 3:39 પી એમ(pm)
This was an Email Response>>>
Re: NEW POST……………. સુવિચારો… =
himatlal joshi
To me Feb 19 at 8:34 PM
પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
તમારા તરફથી દાન વિશેના વિચારો જાણ્યા ,ઉત્તમ વિચારો કહેવાય . કોઈ પણ જાતની અપેક્ષ વગર દાન કરવું એ ને ઉત્તમ પ્રકારનું દાન કહે વાય એ વાત સારી છે .
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Ataaji,
Namaste !
Abhar !
Chandravadan
4. pravina Avinash kadakia | ફેબ્રુવારી 21, 2015 પર 10:05 પી એમ(pm)
‘Daan ‘ is, to help needy,without expecting anything in return. No bragging is allowed.
5. chandravadan | ફેબ્રુવારી 22, 2015 પર 1:57 પી એમ(pm)
This was an Email Response>>>
Re: NEW POST……………. સુવિચારો……દાન !
Dharamshi Patel
To me Feb 19 at 7:36 PM
Hari om,
Waw
Dharamshi
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dharamsihji,
Abhar.
Chandravadan
6. મંગેશ | ફેબ્રુવારી 23, 2015 પર 4:19 એ એમ (am)
દાન એટલે જીવનરૂપી ખેતરમાં સુખની વાવણી કરવી તે.
7. ishvarlal R. Mistry. | ફેબ્રુવારી 23, 2015 પર 6:19 એ એમ (am)
Very nice post Daan is serving the needy also for good cause….Well said Chandravadanbhai.
Ishvarlal.
8. chandravadan | ફેબ્રુવારી 24, 2015 પર 4:11 પી એમ(pm)
This was an Email Response>>>
NEW POST on CHANDRAPUKAR//PLEASE CLICK on the LINK @ ચંદ્ર પુકાર ચંદ્ર પુકાર ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્
Feb 23 at 5:16 AM
harnish jani
To me Feb 23 at 8:19 AM
હું કહું છું કે દાન કરવા માટે પણ નસીબ જોઈએ. ઘણાં ધનાઢ્યો કરોડો રુપિયા મુકીને મરી જાય છે.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Harnishbhai,
You are right.
Thanks !
Chandravadan