સુવિચારો !……માફી”
જાન્યુઆરી 30, 2013 at 3:00 પી એમ(pm) 16 comments
સુવિચારો !
“માફી”
(૧) માફી એ માનવીની મહા મુલ્યવાન ચીજ છે !
(૨) હ્રદય ખોલી, અંતરકરણના દરિયામાં ડુબકી મારી માફી માંગવી એ જ ખરી માફી કહેવાય !
(૩) જ્યારે થયેલી ભુલો માટે માફી શબ્દોમાં કહેવામાં આવે ત્યારે એના મુળ દેહની ઉંડાણમાં હોવા જોઈએ !
(૪) જ્યારે માફી અંતરકરણના દરિયામાં સ્નાન કરી કહેવામાં આવે ત્યારે “બદલો લેવાની ભાવના” પીગળી જાય છે અને એ માફી “શુધ્ધ” હોય !
આથી, ચંદ્ર કહે…..
ઓ, માનવ ! પ્રભુએ ભેટ આપેલી ચીજ માફીને હ્રદય દ્વારો ખોલી જાણ, તારા આત્માને સાંભળ, અને ઉદારતા રાખી, અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
એ જ તારૂં જીવન સફળ કરશે !
આ ભવસાગર તો જ તું તરી શકશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post of “SUVICHAR” is after several TUNKI VARTA Posts.
Now..this Post will be followed by Kavyo….ANAMI or Uncategorised Post Etc.
The Post here on FORGIVENESS.
This is a VIRTUE that the HUMANS possess.
The FORGIVENESS that come from the HUMAN HEART has the REAL VALUE…..MERE WORDS have NO meaning !
DR. CHANDRAVADAN MISTRY
Entry filed under: સુવિચારો.
16 ટિપ્પણીઓ Add your own
Leave a reply to jbprajapati જવાબ રદ કરો
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. pragnaju | જાન્યુઆરી 30, 2013 પર 3:17 પી એમ(pm)
સંતો કહે છે કે–” “જો આપણે પાપ વગરનાં હોવાનો દાવો કરીએ છીએ, તો આપણે આપણી જાતને ધોખો આપી રહ્યા છીએ અને આપણામાં સત્ય નથી.” પરિણામ સ્વરૂપ, આપણને બેચેની પૂર્વક ભગવાનથી ક્ષમાની આવશ્યકતા છે. જો આપણા પાપોને માફ ન કરવામાં આવે તો, પરિણામ સ્વરૂપ આપણે આપાણા પાપો થી અનંતકાળ સુધી પીડિત રહીશું.’ક્ષમાપના કરવા “ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે” આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરવાનું પર્વ. બધાથી પહેલા ક્ષમાપના તો પોતાની સાથે કરવાની છે.પોતેજ પોતાના આત્માને ભુલી જશે તો જગતના અન્ય જીવોને કેમ યાદ રાખી શકાશે. તેથી જ પોતાના આત્માની સાથે પ્રશ્ન કરવા પૂર્વક ક્ષમાપન કરવી જરૃરી ગણાશે તે જ સાચી ક્ષમાપના છે. ગુરૃએ “મા રૃષ…માં તુષ…” બે પદ કંઠસ્થ કરવા આપ્યા છે.શિષ્યએ સ્વીકાર કરી શબ્દની યાત્રા આરંભી, શબ્દની યાત્રા આરંભી, શબ્દસ્થ હૃદયસ્થ અંતે આત્મસ્થ…
2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | જાન્યુઆરી 30, 2013 પર 4:03 પી એમ(pm)
આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ
આપે સુવિચારોની હારમાળામાં સુંદર રજુઆત કરીને
સમાજને એક નવો રાહ બતાવ્યો છે.
માફી માં સૌ પ્રથમ ” મા ” શબ્દ આવે છે, માફી આપવામાં
” મા ” સૌથી આગળ હોય છે.
3. Vinod R. Patel | જાન્યુઆરી 30, 2013 પર 5:42 પી એમ(pm)
પર્યુષણ પર્વને અંતે જૈન ધર્મમાં મિચ્છામી દુકડમ એ માફી યા ક્ષમાપના આપવા અને લેવાનો જે રીવાજ છે એ હંમેશ માટે અપનાવવા જેવો છે .
માફી ઉપરની આ પોસ્ટ ગમી .પ્રેરક છે .
4. mdgandhi21, U.S.A. | જાન્યુઆરી 30, 2013 પર 7:25 પી એમ(pm)
સુંદર વિચારો છે,
5. Ramesh Patel | જાન્યુઆરી 30, 2013 પર 9:39 પી એમ(pm)
માફી અને ક્ષમા યાચના અને ઉપકારોને જાણવા એ જ જીવનનું મૂલ્ય..આપણને હરપળે સમજાય છે.
સુંદર વિચાર.
રમેશ પટેલ(આકાશદીપ)
6. SARYU PARIKH | જાન્યુઆરી 30, 2013 પર 10:15 પી એમ(pm)
If we want peace in our heart, forgive and receive love, the only way to live. Good reminders.
Saryu. Working on my Book-2..Thanks for the encouragement.
http://www.saryu.wordpress.com
7. himanshupatel555 | જાન્યુઆરી 31, 2013 પર 2:51 એ એમ (am)
સરસ અભિવ્યક્તિ.
8. www.yahoo.com. | જાન્યુઆરી 31, 2013 પર 5:13 એ એમ (am)
Forgiveness is a great thing. That brings peace.
Very good post chandravadanbhai.
Ishvarbhai.
9. dadimanipotli1 | જાન્યુઆરી 31, 2013 પર 11:12 એ એમ (am)
ઉત્તમ વિચાર અને શીખ છે, પરંતુ માફી તે જ માગી શકે જે પોતાની જાતના અહમ ને ઓગાળી શકે અને આગળ વધે … ! તે ઉત્તમ છે જો તેમ કરે તો.
10. prdpravalpradip Raval,editor of an fariyad international news paper | ફેબ્રુવારી 1, 2013 પર 4:45 એ એમ (am)
mafi is one of the medicine for human life..mostly social satisfaction
11. Dilip Gajjar | ફેબ્રુવારી 1, 2013 પર 10:43 એ એમ (am)
અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
એ જ તારૂં જીવન સફળ કરશે !
આ ભવસાગર તો જ તું તરી શકશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
Khub j sunder suvichar chhe..Mafi mangvi ane aapvi ucch sanskaar chhe..
12. godadiyochoro | ફેબ્રુવારી 2, 2013 પર 1:57 એ એમ (am)
આદરણીય ડૉ. શ્રી ચન્દ્રવદનભાઇ
સુવિચારોની સુવર્ણ માલા ચન્દ્ર્ની જેમ મિઠાશ અને મનને શાંતિ આર્પે છે.
13. hemapatel | ફેબ્રુવારી 3, 2013 પર 4:08 પી એમ(pm)
સાચા હ્રદયથી માફી માગવી બહુ મોટી વાત છે. માફી માગવાથી જ મનમાં રહેલ અહમ દુર થાય.
14. jbprajapati | ફેબ્રુવારી 5, 2013 પર 2:51 પી એમ(pm)
Respected, sir
Excellent…!
15. kiranAksar sakhi | સપ્ટેમ્બર 7, 2013 પર 3:01 પી એમ(pm)
માફી માંગવી કે આપવી બંન્ને સરળ છે.પણ,ખુદને બુરાઈથી બચાવવું અધરું છે.
બસ,આજ વાતને ધ્યાનમાં રાખી જીવનની બારાખડી ધુંટીયે તો ધણાં પ્રન્નોથી બચી જઈશું.જે છે તે મનની વાત છે.મનને તૈયાર કરી લૈ યે……પર્યુષણ પર્વની આરાધના આરંભિત જ છે તો મનના વિષની વિષમતાને જ માપીને રહીયે…
આપને સાદર નમન.કિરણઅક્ષર સખી.
16. chandravadan | સપ્ટેમ્બર 7, 2013 પર 5:01 પી એમ(pm)
Kiranaxaraji,
You reading this “Old” Post.
Your Comment read. I thank you for your thoughts expressed.
Please do REVISIT my Blog
Chandravadan