Archive for November 14, 2011
સુવિચારો !
સુવિચારો !
(ચંદ્રસુવિચારો)
સંત કોણ ?
(૧) સંત એટલે પ્રભુતાથી ભરપુર
માનવી.
માનવી.
(૨) સંત એટલે સંસારમાં રહી, સંસારીઓને માર્ગદર્શન
આપનાર માનવી.
આપનાર માનવી.
(૩) સંત એટલે પ્રભુનો દુત.
(૪) સંત એટલે એક દિવ્ય આત્મા.
તારીખ ઓકટોબર ૨૭,૨૦૧૧ ચંદ્રવદન.
બે શબ્દો…
ઓકટોબર ૨૭ ૨૦૧૧ એટલે નવા વર્ષનો
દિવસ.
દિવસ.
સવારે વહેલા ઉઠતા, અને હજુ બેડમાં જ હતો ત્યારે અચાનક
મારા મનમાં “સંત” વિષે વિચારો આવ્યા.
મારા મનમાં “સંત” વિષે વિચારો આવ્યા.
આ વિચારોને શબ્દોમાં મુકતા, ઉપરના “સુવિચારો” શક્ય
થયા.
થયા.
વિચારો ગમ્યા ?
સંતની પહેચાણ જુદી હોય તો તમે પ્રતિભાવરૂપે જણાવશો !
ડો.ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is the “SUVICHARO”meaning “PEARLS of WISDOM”.
The Question is “Who is a Saint ?”
I hope you like my thoughts.
You can add yours !
Dr. Chandravadan Mistry



Recent Comments