Archive for January 12th, 2009

સુવિચારો

       
 

સુવિચારો

સંસારી મોહમાયા- અંતરઆત્માનું યુધ્ધ હંમેશા ચાલતું રહે છે, અને જ્યારે ભક્તિપંથના સહારે મોહમાયા છુટે છે ત્યારે જ અંતરઅત્માની જીત થાય છે…..ઘણી વાર આવું પરિણામ ઘણા લાંબા સમય બાદ હોય, કોઈક વાર જીવનની એક ઘટના અચાનક આવું પરિવર્તન લાવે છે !……….ચંદ્રવદન

 

બે શબ્દો

૨૦૦૯નો આ વિચાર તમે વાંચશો તો થશે કે આગળ પ્રગટ કરેલા વિચાર જેવો જ છે….કિન્તુ, અહી મે એટલો ઉલ્લેખ કર્યો કે આપણો આત્મા સંસારી મોહમાયા સાથે હંમેશા યુધ્ધ કરતો રહે છે…આ તો એક નિયમ છે, આ તો એક સત્ય છે. આ યુધ્ધમાં જીતવા માટે પ્રભુનો સહારો લેવો જ પડે છે. જ્ઞાન્-શક્તિ થોડી સહાય જરૂર કરે પણ પુર્ણ- વિજય માટે ભક્તિપંથ લેવો જ પડે છે. આ મારો મત છે….અન્યનો મત જુદો હશે. એથી, હું ભારપુર્વક વિનંતી કરૂં છું તમે આ સાઈટ પર પધારી આ પોસ્ટ જરૂર વાંચશો અને પ્રતિભાવ પણ આપશો>>.>>>ચંદ્રવદન.

2 comments January 12, 2009


Meta

Recent Comments

નટવર મહેતા on રમેશભાઈને અભિનંદન
Govind Maru on રમેશભાઈને અભિનંદન
pragnaju on રમેશભાઈને અભિનંદન
rekha sindhal on રમેશભાઈને અભિનંદન
સુરેશ on રમેશભાઈને અભિનંદન

Top Posts

Recent Posts

Blog Stats

 

January 2009
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked