Archive for December 27th, 2008
સુવિચાર્

સુવિચાર્
જ્ઞાનથી અંધકાર દૂર કર્યો,….હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો ! ……ચંદ્રવદન
તારીખઃ ડીસેમ્બર, ૨૨, ૨૦૦૮
બે શબ્દો
માનવ જ્યારે જગતમાં જન્મે છે ત્યારે એ સંસારથી અજાણ છે.
જેમ એનું જીવન વહે તેમ એને સંસારની માયાજાળમાં સત્ય
અને અસત્યનો સામનો કરવોપડે છે….ત્યારે જ્ઞાન એને અસત્યના
અંધકારમાં જતા અટકાવે છે,……કિન્તુ, પ્રભુભક્તિ દ્વારા જ આત્મા
બારે એ જાણી શકે છે અને શુધ્ધ કરી શકે છે……ચંદ્રવદન
4 comments December 27, 2008