Archive for December 22nd, 2008
સુવિચાર
સુવિચાર
જનકલ્યાણ કાર્યો કરવાનો વિચાર કરો, અને એવા વિચારમાં રહો, તો, એ તમારી સાધના બની જશે !……ચંદ્રવદન
બે શબ્દો
આ વિચારનું મનન કરો, તો, તમારી શંકાઓ દૂર થશે, અને તમે સેવાભાવના પંથે હશો ..આશા છે કે તમે સાઈટ પર પધારી, વાંચી, તમારો પ્રતિભાવ પણ આપશો…..ચંદ્રવદન
7 comments December 22, 2008