ચંદ્ર સુવિચારો
December 6, 2008
ચંદ્ર સુવિચારો
સંસારી માનવી ” હું પદ “માં રહી, “હુંકરૂં, હું કરૂં “એવા ભર્મમાં રહી, પ્રભુને ભુલે છે…..જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ” હું પદ ” આપોઆપ છુટે છે !
બે શબ્દો
તમે સૌએ આ પોસ્ટ તેમજ આગળની ત્રણ પોસ્ટો વાંચવા તમારા સમયનો ભોગ આપ્યો
એ મારા માટે ઘણી જ ખુશીની વાત છે……તમે આ ચાર પોસ્ટો વાંચી એક પ્રતિભાવ તો
જરૂરથી આપશો…..આપશો ને ?
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
Entry Filed under: સુવિચારો. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Natu Desai | December 7, 2008 at 6:31 am
Enjoying your “Chandra Pukars” Natu
2.
Rekha Sindhal | December 7, 2008 at 3:05 pm
જેમ સુર્યપ્રકાશથી અંધાર દૂર થાય છે તેમ. ખરૂ ને?