Archive for December 4th, 2008
ચંદ્ર સુવિચારો
ચંદ્ર સુવિચારો
નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી…નાસ્તિક એની માન્યતામાં રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે….કિન્તુ,એનો આત્મા પ્રભુતત્વનું કઈક કહેતો જ રહે છે !
બે શબ્દો
ભક્તિપંથની માનવ-સફરમાં આ બીજો “સુવિચાર ” છે. તમે આગળ એક વિચાર વાંચ્યો હતો
અને હવે આ બીજો વિચાર….તમે પહેલી પોસ્ટ વાંચી પ્રતિભાવ આપ્યો હોય કે નહી, પણ,
આ પોસ્ટ વાંચી તો જરૂરથી “બે શબ્દો ” પ્રતિભાવરૂપે લખશો તો મને આનંદ થશે.
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
5 comments December 4, 2008