
Archive for December, 2008
ચંદ્રવિચારો શબ્દોમાં (૪ )

ચંદ્રવિચારો શબ્દોમાં (૪ )
અંતે ચંદ્રવિચાર્……
4 comments December 30, 2008
સુવિચાર


સુવિચાર
જનસેવા અને જ્ઞાન આ બંને પ્રભુ નજીક લાવે છે, અને એજ ખરી ભક્તિ !……ચંદ્રવદન.
બે શબ્દો
ક્રીસમસ પહેલા એક સુવિચાર પોસ્ટરૂપે મુક્યો અને એ હતો “જનકલ્યાણના કાર્યો કરવાનો વિચારકરો, અને
એવા વિચારમાં રહો તો એ તમારી સાધના બની જશે “…….અને ત્યારબાદ, બીજો સુવિચાર પ્રગટ કર્યો
” જ્ઞાનથી અંધકાર દૂર કર્યો, હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો “. આ બંને વિચારોને હવે આ પ્રમાણે
નિહાળીએ>>>>>>
જન્કલ્યાણ કાર્યો>>જનસેવા>>પ્રભુસેવા>>પ્રભુને ખુશી>>ભક્તિ
જ્ઞાન>>અંધકાર દૂર>>પ્રકાશ>>સત્ય>>પરમ સત્ય>>પ્રભુ>>ભક્તિ
આ પ્રમાણે, આજે બે વિચારોને એક સુવિચારરૂપે પ્રગટ કર્યો છે……તો, વાંચી, તમે જરૂરથી
તમારો પ્રતિભાવ આપશો એવી આશા…….ચંદ્રવદન
9 comments December 28, 2008
સુવિચાર્

સુવિચાર્
જ્ઞાનથી અંધકાર દૂર કર્યો,….હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો ! ……ચંદ્રવદન
તારીખઃ ડીસેમ્બર, ૨૨, ૨૦૦૮
બે શબ્દો
4 comments December 27, 2008
ક્રીસમસ ડે….Christmas Day







ક્રીસમસ ડે
બે શબ્દો
18 comments December 25, 2008
સુવિચાર
સુવિચાર
જનકલ્યાણ કાર્યો કરવાનો વિચાર કરો, અને એવા વિચારમાં રહો, તો, એ તમારી સાધના બની જશે !……ચંદ્રવદન
બે શબ્દો
આ વિચારનું મનન કરો, તો, તમારી શંકાઓ દૂર થશે, અને તમે સેવાભાવના પંથે હશો ..આશા છે કે તમે સાઈટ પર પધારી, વાંચી, તમારો પ્રતિભાવ પણ આપશો…..ચંદ્રવદન
7 comments December 22, 2008
MADHAVJIBHAI DEVALIA, I SALUTE YOU

MADHAVJIBHAI DEVALIA, I SALUTE YOU
Madhavjibhai Devalia, I salute You !
Via Agnichakra & Vinodbhai, I came to know You,
Read your Poems & Gujarati articles,I came closer to You,
Met you not, but on the phone, it was a pleasure to talk to You,
You became my Friend !
Madhavjibhai Devalia, I salute You ! ….1
Read your handwritten pages of your Life you had sent,
Read your First Book on sacrificesof Bharatvasi, you had published,
And, under the banner of my Sahitya Trust,”Deshna Dushmano “filled me with Pride.
You are my hero !
Madhavjibhai Devalia, I salute You !…..2
Our friendship had blossomed to a Brotherly Love.
You reminded me of my Late Motabhai & his Love,
You had become a part of my Life,..my Spirit & Love,
Atma to Atma we were One !
Madhavjibhai Devalia, I salute You !…..3
Now, You are far awayin the God’s Land,
Your Family & I are left on this Land,
Yet,Your Light in your memories is shining bright on this Land,
And, Amar You are !
Madhavjibhai Devalia, I salute You !…..4
1st December, 2008 Dr, Chandravadan
બે શબ્દો
Dear Chandravada Kaka!
You have just brought tears to my eyes!
This is so beautiful and so nice. You ARE good at writing in English J
I will print this out and show everyone at the prayers evening tomorrow at my mothers home in Coventry .
Even though you never met my father, I am sure we will meet one day soon. Do you ever visit London ?
Regards to the family.
Love and gratitude.
Arvind
A FEW WORDS
5 comments December 19, 2008
શબ્દો કરતા ચિત્રો વધુ કહે !



શબ્દો કરતા ચિત્રો વધુ કહે !
બે શબ્દો
7 comments December 17, 2008
પીળા પાંદડાની કહાણી
પીળા પાંદડાની કહાણી
બે શબ્દો
પાનખરની ઋતુ શરૂ થયાને પણ ઘણા દિવસો થઈ ગયા…અને એક દિવસ જ્યારે
ઘર બહાર વ્રુક્ષોને નિહાળતો હતો ત્યારે પીળા પાનો ખરીને ધરતી પર પડતા હતા.
એક પછી એક પાન ધીરે ધીરે હવામાં હલતું હલતું ધરતી પર પડતા એક પાનનો
ઢગલો થયો હતો…….આ દ્રશ્ય નિહાળી, આ કાવ્ય રચના થઈ તે મેં આજે એક
પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
તમે ચંદ્રપુકારની સાઈટ પર પધારી, વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપશો
એવી આશા છે.
ચંદ્રવદન
8 comments December 15, 2008
ચંદ્ર સુવિચારો…General Discussions on 4 SUVICHARO

(૧) ભક્તિ પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો લ્યો.!
(૨) નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે છે !
(૩) પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !
(૪) સંસારી માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે છે.
ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮
તારીખ ડીસેમ્બર, ૩, ૨૦૦૮ના રોજ ભક્તિમાર્ગ બારે પ્રથમ સુવિચાર પ્રગટ કર્યો અને એના માટે ૫ પ્રતિભાવો મળ્યા. સુરેશભાઈ જાનીએ કાવ્ય બદલે સુવિચારો પોસ્ટરૂપે પોસ્ટો મુકવા ભાર દર્શાવ્યો. પ્રજ્ઞાબેને પ્રતિભાવરૂપે લખ્યું કે “ખુબ સુંદર વિચાર” અને સાથે એક સુચન કર્યું ” ચંદ્ર સુવિચાર ને બદલે સંકલનકર્તા મુકો તો ? ” ત્યારબાદ, નિતાબેને ભક્તિને ભજન ગાવા/ સાંભળવામાં ભાર મુક્યો અને મુર્તિપુજામાં માનતા નથી એવું લખ્યું અમિતભાઈએ મુંબઈની પોસ્ટ બારે ઉલ્લેખ કર્યો અને અંતે, રમેશભાઈએ અંગ્રેજીમાં લખ્યું કે સારા વિચારો સૌને આનંદીત બનાવે છે………ત્યારબાદ, દીસેમ્બર ૪, ૨૦૦૮ના રોજ મુકેલા નાસ્તિક બારેના સુવિચાર માટે ૫ પ્રતિભાવો આવ્યા. પ્રથમ, પ્રજ્ઞાબેને વિગતે પ્રતિબાવમાં લખ્યું જેમાં અંતે વિવેકાનંદના શબ્દોમાં ” જુના ધર્મ પ્રમાણે, જે ઈશ્વરમાં માને નહી તે નાસ્તિક છે,,….અને, નવા ધર્મ પ્રમાણે, જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે ” નિતાબેને લખ્યું એનો સાર એ હતો કે” જે લોકોના હૈયા દુભાવે તે નાસ્તિક “અને, અમિતભઈના પ્રતિભાવમાં મુંબઈમાં બનેલી ઘટનાને ધ્યાનમા લઈ આંતકવાદીને નાસ્તિકનું સ્વરૂપ આપવામાં આવ્યું અને સાથે ” હનુમાન ચાલીસા “નો મહિમાનો ઉલ્લેખ કર્યો, અને અંતે, દક્ષાબેને વિચારને વધાવી જગતમાં ઘણા નાસ્તિક માનવીઓ છે એ માટે દુઃખ દર્શાવ્યું…………ત્રીજી પોસ્ટ દીસેમ્બર,૫. ૨૦૦૮ના દિવસે પ્રભુભક્ત બારે, અને પ્રથમ પ્રતિભાવ હતો પ્રજ્ઞાબેનનો જેમાં એમણે જીવન જીવવા / ભક્તિની ચાવી શ્રધ્ધા છે એવો અભિપ્રાય આપ્યો, અને સુરેશભાઈએ એમની સાથે સમ્મત થતા લખ્યું કેજીવનમાં કર્મ-ફળનૉ ત્યાગ કરી, કર્મો કરવા. અને, ત્યારબાદ, અતુલભાઈ જાનીએ અનેક શબ્દોમાં જે લખ્યું તેનો સાર હતો” પ્રભુને પામવા પહેલા, જીવન જીવતા, પોતાને (જીવને ) જગતને જાણવું અને પછી જગદીશને જાણવો”. ચીરાગભાઈએ ઉલ્લેખ કર્યો કે અસલ ઋષીઓ સંસારી જ હતા, અને અંતે,હેમાંગભાઈ નાણાવટીએ અંગ્રેજીમાં બે પ્રતિભાવોરૂપે જે લખ્યું તેનો સાર હતો ” ભક્તિપંથે જવા સંસાર છોડવાની જરૂર નથી “……….,ત્યારબાદ,ચોથો (૪ ) અને છેલ્લો સુવિચાર દીસેમ્બર, ૬, ૨૦૦૮ના રોજ પ્રગટ થયો જેના માટે બે પ્રતિભાવો–નટુભાઈએ પોસ્ટ વાંચવાને આનંદ દર્શાવ્યો અને રેખાબેને લખ્યું કે “બે શબ્દોજેમ સુર્યપ્રકાશ અંધકાર દૂર કરે તેમ “…હવે પછી બીજા પ્રતિભાવો હશે !
આ પ્રમાણે, ચાર સુવિચારો દ્વારા અનેક સાથે ચર્ચા થઈ……અને, અંતે તો, સંસારમાં રહેતા, રેહતા જ પ્રભુને કે પ્રભુતાને જાણવાનું કે સમજવાનું છે…..જ્ઞાન-માર્ગે જઈ, અંધકાર દૂર કરી અંતરની જાગ્રુતિ લાવી, કર્તવ્ય-પાલન કરતા જનકલ્યાણના કાર્યો કરી, કરેલા કાર્યો પ્રભુને અર્પણ કરતા, કાર્ય-ફળ ત્યાગ સાથે ધીરે ધીરે મોહ-માયામાંથી છુટકારો મળે છે અને અંતે, પ્રભુની કરી સમજ (GOD- REALIZATION ) પડે છે…એ જ ખરી પ્રભુભક્તિ !…….ચંદ્રવદન
6 comments December 7, 2008
ચંદ્ર સુવિચારો
બે શબ્દો
2 comments December 6, 2008